https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Vastu Astro / Astrologer Pandarama: 2024

रविवार, 29 दिसंबर 2024

તમારા ઘરની દરેક પરેશાની પાછળ જવાબદાર હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ, સરળ ઉપાયો કરીને પરેશાનીથી બચી શકાય? વેદિક વાસ્તુ શાસ્ત્ર : તમારા ઘરની દરેક પરેશાની પાછળ જવાબદાર હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ, સરળ ઉપાયો કરીને પરેશાનીથી બચી શકાય? , દિવાલ પર સાત દોડતા ઘોડાની તસવીર અથવા સૂર્ય નમસ્કાર ની સાત ઘોડા ના રથ સાથે ની તસ્વીર મુકવાનું કારણ શું છે?

सभी ज्योतिष मित्रो को मेरा निवेदन है..., आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे..., मे किसी के लेखो की कोपी नहि करता..., किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही है..., कोपी करने से आप को ज्ञ्नान नही मिल्ता भाई..., और आगे भी नही बढ़ता..., आप आपके महेनत से त्यार होने से बहुत आगे बठा जाता है...,

धन्यवाद......,  जय द्वारकाधीश...,

તમારા ઘરની દરેક પરેશાની પાછળ જવાબદાર હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ, સરળ ઉપાયો કરીને પરેશાનીથી બચી શકાય? વેદિક વાસ્તુ શાસ્ત્ર : તમારા ઘરની દરેક પરેશાની પાછળ જવાબદાર હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ, સરળ ઉપાયો કરીને પરેશાનીથી બચી શકાય? , દિવાલ પર સાત દોડતા ઘોડાની તસવીર અથવા સૂર્ય નમસ્કાર ની સાત ઘોડા ના રથ સાથે ની તસ્વીર મુકવાનું કારણ શું છે?

તમારા ઘરની દરેક પરેશાની પાછળ જવાબદાર હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ, સરળ ઉપાયો કરીને પરેશાનીથી બચી શકાય?




ઘણીવાર આપણા જીવનમાં અચાનક પરેશાનીઓ વધી જાય છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં વાસ્તુદોષ પણ એક છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરમાં જો કોઈ દિશામાં કોઈ દોષ હોય તો તેને સંબંધિત ગ્રહ હોય છે તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે.


વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાના એક અલગ દેવતા અને અલગ પ્રતિનિધિ ગ્રહ બતાવવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ દિશામાં કોઈ દોષ પેદા થાય છે, તો એ દિશાને લગતાં અશુભ ફળ આપણા જીવનમાં જોવા મળે છે. વાસ્તુમાં આઠ દિશાઓનું વિશેષ મહત્વ બતાવ્યું છે. આજે જાણો કંઈ છે એ 8 દિશાઓ અને તેની સાથે જોડાયેલાં ઉપાયો...


પૂર્વ દિશાઃ- વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશાનો સ્વામી ગ્રહ સૂર્ય અને દેવતા ઈન્દ્રદેવ છે. જો આ દિશામાં દોષ હોય તો પરિવારના સદસ્યો બીમાર રહેવાં લાગે છે. તેમને મસ્તિષ્ક અને આંખો સાથે જોડાયેલી પરેશાનીઓ થવા લાગે છે. ઘણીવાર અપમાનનો સામનો કરવો પડે છે.


ઉપાયઃ- આ દિશાના દોષને દૂર કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ અને આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ.


પશ્ચિમ દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ શનિ છે અને દેવતા વરુણ દેવ છે. જે વ્યક્તિના ઘરમાં આ દિશામાં દોષ હોય છે, તેમના પરિવારમાં પેટ સાથે જોડાયેલી બીમારીઓ થવા લાગે છે. વારંવાર એક્સિડેન્ટના યોગ બને છે. પગ પર ઘાવ થતાં રહે છે. ખૂબ વધારે કામ કરવા છતાં પણ તેના કામનું ફળ પ્રાપ્ત થતું નથી.


ઉપાયઃ- આ દિશાના દોષ દૂર કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ.


ઉત્તર દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ બુધ છે અને દેવતા કુબેરદેવ છે. આ દિશામાં દોષ પેદા થાય ત્યારે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આવવા લાગે છે. બેંક બેલેન્સ ઓછું થવા લાગે છે. અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવી જાય છે અને જમાપૂંજી પણ ખર્ચં થવા લાગે છે અને બીજી સમસ્યાઓ પણ ચાલતી રહે છે.


ઉપાયઃ- બુધ અને કુબેર યંત્રની સ્થાપના ઘરમાં કરો અને રોજ તેની પૂજા કરો.


દક્ષિણ દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ મંગળ અને દેવતા યમ બતાવ્યા છે. આ દિશામાં દોષ હોય તો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો મૃત્યુસમાન કષ્ટોનો અનુભવ થવા લાગે છે. ભાઈઓ વચ્ચે વિવાદની સ્થિતિ ચાલતી રહે છે અને કાયમ કોઈને કોઈ વાતે કલેશ થતો રહે છે.


ઉપાયઃ- આ દિશાના દોષ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.


ઇશાન ખૂણોઃ- ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચેના સ્થાનને ઈશાન ખૂણો કહે છે. આ દિશાના અધિપતિ ગ્રહ ગુરુ અને દેવતા મહાદેવ છે. ઘરમાં મંદિર બનાવવા માટે આ ખૂણો ઉપયુક્ત માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો બનેલાં કામ પર બગડવા લાગે છે અને કિસ્મતનો સાથ નથી મળતો.


ઉપાયઃ- આ દિશાને હંમેશાં સાફ-સુથરી રાખો અને શિવજીની પૂજા કરો.


અગ્નિ ખૂણોઃ- વાસ્તુ પ્રમાણે દક્ષિણ-પૂર્વની વચ્ચેની દિશાને આગ્નેય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા પર શુક્રનું આધિપત્ય હોય છે અને તેના દેવતા અગ્નિદેવ હોય છે. આ દિશામાં દોષ હોય તો આગને લગતી દુર્ઘટનાઓ થવાનો ભય રહે છે.


ઉપાયઃ- આ દિશાના દોષને દૂર કરવા માટે શુક્ર યંત્રની સ્થાપના કરો.


નૈઋત્ય ખૂણોઃ- દક્ષિમ-પશ્ચિમની વચ્ચેની જગ્યાને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા પર રાહૂ-કેતૂનું આધિપત્ય હોય છે અને આ દિશાના દેવતા નૈઋતિ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો વ્યક્તિ ખોટા કામ કરવા લાગે છે અને નશાનો શિકાર બની જાય છે.


ઉપાયઃ- સાત પ્રકારના અનાજનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો.


વાયવ્ય ખૂણોઃ- ઉત્તર-પશ્ચિમની વચ્ચેની જગ્યાની દિશાને વાયવ્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશાના અધિપતિ ચંદ્ર અને દેવતા વાયુદેવ છે. આ દિશામાં દોષ હોય તો માનસિક પરેશાનીઓ વધી જાય છે અને ભ્રમની સ્થિતિ પેદા થવા લાગે છે.


ઉપાયઃ- આ દિશાના દોષોનું નિવારણ કરવા માટે શિવજીની પૂજા કરવી જોઈએ.


વેદિક વાસ્તુ શાસ્ત્ર : તમારા ઘરની દરેક પરેશાની પાછળ જવાબદાર હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ, સરળ ઉપાયો કરીને પરેશાનીથી બચી શકાય?



વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાના એક અલગ દેવતા અને અલગ પ્રતિનિધિ ગ્રહ બતાવવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ દિશામાં કોઈ દોષ પેદા થાય છે, તો એ દિશાને લગતાં અશુભ ફળ આપણા જીવનમાં જોવા મળે છે. વાસ્તુમાં આઠ દિશાઓનું વિશેષ મહત્વ બતાવ્યું છે. આજે જાણો કંઈ છે એ 8 દિશાઓ અને તેની સાથે જોડાયેલાં ઉપાયો...


ઘણીવાર આપણા જીવનમાં અચાનક પરેશાનીઓ વધી જાય છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં વાસ્તુદોષ પણ એક છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરમાં જો કોઈ દિશામાં કોઈ દોષ હોય તો તેને સંબંધિત ગ્રહ હોય છે તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે.


વાસ્તુમાં આઠ દિશાઓનું વિશેષ મહત્વ બતાવ્યું છે. આજે જાણો કંઈ છે એ 8 દિશાઓ અને તેની સાથે જોડાયેલાં ઉપાયો...


પૂર્વ દિશાઃ- વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશાનો સ્વામી ગ્રહ સૂર્ય અને દેવતા ઈન્દ્રદેવ છે. જો આ દિશામાં દોષ હોય તો પરિવારના સદસ્યો બીમાર રહેવાં લાગે છે. તેમને મસ્તિષ્ક અને આંખો સાથે જોડાયેલી પરેશાનીઓ થવા લાગે છે. ઘણીવાર અપમાનનો સામનો કરવો પડે છે.


ઉપાયઃ- આ દિશાના દોષને દૂર કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ અને આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ.


પશ્ચિમ દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ શનિ છે અને દેવતા વરુણ દેવ છે. જે વ્યક્તિના ઘરમાં આ દિશામાં દોષ હોય છે, તેમના પરિવારમાં પેટ સાથે જોડાયેલી બીમારીઓ થવા લાગે છે. વારંવાર એક્સિડેન્ટના યોગ બને છે. પગ પર ઘાવ થતાં રહે છે. ખૂબ વધારે કામ કરવા છતાં પણ તેના કામનું ફળ પ્રાપ્ત થતું નથી.


ઉપાયઃ- આ દિશાના દોષ દૂર કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ.


ઉત્તર દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ બુધ છે અને દેવતા કુબેરદેવ છે. આ દિશામાં દોષ પેદા થાય ત્યારે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આવવા લાગે છે. બેંક બેલેન્સ ઓછું થવા લાગે છે. અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવી જાય છે અને જમાપૂંજી પણ ખર્ચં થવા લાગે છે અને બીજી સમસ્યાઓ પણ ચાલતી રહે છે.


ઉપાયઃ- બુધ અને કુબેર યંત્રની સ્થાપના ઘરમાં કરો અને રોજ તેની પૂજા કરો.


દક્ષિણ દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ મંગળ અને દેવતા યમ બતાવ્યા છે. આ દિશામાં દોષ હોય તો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો મૃત્યુસમાન કષ્ટોનો અનુભવ થવા લાગે છે. ભાઈઓ વચ્ચે વિવાદની સ્થિતિ ચાલતી રહે છે અને કાયમ કોઈને કોઈ વાતે કલેશ થતો રહે છે.


ઉપાયઃ- આ દિશાના દોષ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.


ઇશાન ખૂણોઃ- ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચેના સ્થાનને ઈશાન ખૂણો કહે છે. આ દિશાના અધિપતિ ગ્રહ ગુરુ અને દેવતા મહાદેવ છે. ઘરમાં મંદિર બનાવવા માટે આ ખૂણો ઉપયુક્ત માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો બનેલાં કામ પર બગડવા લાગે છે અને કિસ્મતનો સાથ નથી મળતો.


ઉપાયઃ- આ દિશાને હંમેશાં સાફ-સુથરી રાખો અને શિવજીની પૂજા કરો.


અગ્નિ ખૂણોઃ- વાસ્તુ પ્રમાણે દક્ષિણ-પૂર્વની વચ્ચેની દિશાને આગ્નેય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા પર શુક્રનું આધિપત્ય હોય છે અને તેના દેવતા અગ્નિદેવ હોય છે. આ દિશામાં દોષ હોય તો આગને લગતી દુર્ઘટનાઓ થવાનો ભય રહે છે.


ઉપાયઃ- આ દિશાના દોષને દૂર કરવા માટે શુક્ર યંત્રની સ્થાપના કરો.


નૈઋત્ય ખૂણોઃ- દક્ષિમ-પશ્ચિમની વચ્ચેની જગ્યાને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા પર રાહૂ-કેતૂનું આધિપત્ય હોય છે અને આ દિશાના દેવતા નૈઋતિ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો વ્યક્તિ ખોટા કામ કરવા લાગે છે અને નશાનો શિકાર બની જાય છે.


ઉપાયઃ- સાત પ્રકારના અનાજનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો.


વાયવ્ય ખૂણોઃ- ઉત્તર-પશ્ચિમની વચ્ચેની જગ્યાની દિશાને વાયવ્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશાના અધિપતિ ચંદ્ર અને દેવતા વાયુદેવ છે. આ દિશામાં દોષ હોય તો માનસિક પરેશાનીઓ વધી જાય છે અને ભ્રમની સ્થિતિ પેદા થવા લાગે છે.


ઉપાયઃ- આ દિશાના દોષોનું નિવારણ કરવા માટે શિવજીની પૂજા કરવી જોઈએ.


વેદિક વાસ્તુ શાસ્ત્ર વિદ્યા : ઘરમાં કયો કલર કરાવવાથી શાંતિ મળે?



વેદ માં અર્થવેદ અનુસાર વાલ્મીકિ ઋષિની વાતમાં પાપમાં ભાગીદારીની વાત આવે છે. 


કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના પાપમાં ભાગીદારી કરી શકે? 


કર્મના સિદ્ધાંત પ્રમાણે વિચારીએ, તો સમજાય છે કે દરેક વ્યક્તિએ પોતાનાં કર્મ પોતે જ ભોગવવા પડે છે. 


તો જાણે - અજાણે કોઈના પાપમાં મદદ કરનાર વ્યક્તિ ભાગીદાર ન બને? 


આજના યુગમાં ઘણી વાર વ્યક્તિ અજાણતાં જ કોઈના પાપમાં ભાગીદાર બની જાય છે. 


આપણી નજર સામે કોઈનું ખોટું થઇ રહ્યું હોય અને આપણે એને નજર અંદાજ કરીએ તો પણ અને માત્ર સંબંધ સાચવવા ખોટી વાતને સમર્થન આપીએ તો પણ પાપ જ ગણાય છે .


વેદિક ભારતીય વાસ્તુના નિયમોમાં કેટલીક એવી બાબતો છે જે શાસ્ત્રોક્ત નથી. 


માત્ર માર્કેટિંગ માટે કેટલાક લોકો એ વાતનો પ્રચાર - પ્રસાર કરે છે. 


લોકો ભરમાય છે અને જે પ્રચાર કરે છે, એ ફી લઈને છૂટી જાય છે. 


એક તર્ક એવો પણ થઇ શકે કે જે વસ્તુને વેચવા માર્કેટિંગ કરવું પડે, એની ચુંબકીય સ્થિતિ સારી નહીં હોય. 


આજે વિદેશમાંથી આવેલી માન્યતાઓને સમજીએ. 


1. ઘરની દીવાલો પર લાલ રંગ કરવાથી બધું શુભ થાય છે. લાલ રંગનું મનોવિજ્ઞાન જોઈએ, 


તો તે મનમાં ઉત્સાહ જગાડી શકે છે. શરૂઆતમાં જ્યારે આ રંગ લગાવવામાં આવે, ત્યારે આળસુ માણસમાં ઊર્જાનો સંચાર થઇ શકે. હવે સમજવા જેવી બાબત એ છે કે દીવાલ પરનો રંગ કાયમ ત્યાં જ રહેવાનો છે. 


ધીમે ધીમે ઉત્સાહ અને ઉત્કંઠા વધતા ઉગ્રતા અને આક્રમકતા આવશે. 


તણાવ વધશે અને મનની શાંતિ ગાયબ થઇ જશે. 


આપણા શાસ્ત્રોમાં અતિનો નિષેધ છે અને વધારે પડતો લાલ રંગ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. 


2. ઘરમાં લીલો રંગ કરવાથી શાંતિ રહે છે. કુદરતમાં માત્ર લીલો રંગ જ દેખાય છે? 


જે રંગ આપણે સૌથી વધારે જોઈએ છીએ, તે આકાશનો રંગ છે અને આકાશના બદલાતા રંગો અસીમિત છે. 


સતત એક જ રંગ જોવા મળે, તો એનું મનોવિજ્ઞાન પણ સમજવું પડે. 


લીલો રંગ ઠંડું પાડવા સક્ષમ છે. વધારે પડતો લીલો રંગ નીરસતા આપી શકે છે. 


વળી, બેડરૂમમાં આ રંગ લગાવવામાં આવે, તો એના પરિણામો શું આવી શકે? 


કોઈ પણ વાતને માત્ર એના મૂળ નિયમથી જ વિચારી ન શકાય. એની સાથે જોડાયેલી અન્ય બાબતોનો પણ અભ્યાસ જરૂરી છે. 


આપણે લીલા પડદા અને ભૂરા પડદા ધરાવતી જગ્યાનો ભેદ જોયો જ છે. 


બંને જગ્યાની કામ કરવાની સ્થિતિ ઘણી અલગ હતી. 


3. ઘરના દરવાજા પાસે વિન્ડ-ચાઈમ લગાવવાથી સકારાત્મક ઊર્જા આવે છે. વિન્ડ-ચાઈમની રચના એવી હોય છે કે જરાક પણ હવા પસાર થાય તો તેમાંથી અવાજ આવે. ઘરના દરવાજા પાસેથી પવન પસાર થતો હોય, 


તો ઘરમાં હવાની સારી અવર જવર થઈ શકે. 


આવું બધે શક્ય નથી. બની શકે કે ઘર બંધિયાર હોય અને દરવાજા પાસે જ હવા આવતી હોય. 


બીજી વાત એ કે મધુર અવાજ મનને પ્રફુલ્લિત કરે છે, 


પરંતુ કોઈ પણ અવાજ સતત આવે તે મનને ગમતું નથી. એટલાક ડેકોરેટિવ વિન્ડ - ચાઈમનો અવાજ કર્કશ હોય છે. 


જે મનના સ્વાસ્થ્ય માટે યોગ્ય ન ગણાય. વળી, કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત ઊર્જા માટે ખાસ બનાવેલા વિન્ડ - ચાઈમનો કોઈ આધાર મળતો નથી.

દિવાલ પર સાત દોડતા ઘોડાની તસવીર અથવા સૂર્ય નમસ્કાર ની સાત ઘોડા ના રથ સાથે ની તસ્વીર મુકવાનું કારણ શું છે?



ખરેખર વાસ્તવિક જીવન ની નાની મોટી મુશ્કેલીમાં નાના-નાના ઉપાય અજમવામાં આવે છે, 

જેના દ્વારા તમે નાની મોટી મુશ્કેલીઓ દૂર કરવા માટે અનુભવો છો.

 વાસ્તવિક ભાગમાં અલગ-અલગ ડિસ્પ્લોરો ઘર અથવા ઓફિસમાં લાવવને સ્થાનાંતરિત જીવંત દર્શકો બતાવવામાં આવે છે. 

વાસ્તવિક સ્થાન તસવીરોને લૂથથી ઇન્કાર કરી દેવાયા છે તે જગ્યા ત્રાસવીરો લૂથથી ઘર અને વ્યવસાયિક વિકાસ થાય છે.

વાસ્તવિક દોડમાં સાથ ઘોડની તસવીર અથવા સૂર્ય નારાયણ સાત ઘોડા ના રથ સાથે તસ્વીર લટાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

વાસ્તવિક દોડના ઘોડાને પ્રગતિ અને શક્તિનું પરિણામ માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં સાત ની સંખ્યા શુભ અને શુક્ર ગ્રહ ની માનવામાં આવે છે. 

એટલા માટે વ્યવસાય પર સૂર્ય નારાયણ ના સાત ઘોડાવાળી તસવીર લટાવવી શુભ માનવામાં આવે છે તે તમારા લગ્ન સંબંધી પ્રગતિ હોઈ શકે છે. 

જાણો, વાસ્તવિક સ્થાને કઇ સ્થિતિમાં ઘોડાની તસવીર લટાવવી શુભ માનવામાં આવે છે. 

કાર્યસ્થળ પર કેબિનમાં સાત દોડતા ઘોડાની તસવીર અથવા ઉગતા સૂર્ય નમસ્કાર ના સાત ઘોડા ના રથ સાથે નો તસ્વીર લગાવવી ઠીક. 

તસ્વીરને ત્યાં લાગો કા જાણે ઘોડાની અંદર આવે છે. તમારી તૃષ્ણાત્મક પ્રગતિ કારક ની આવક જસમુખી. 

ખરેખર એક જ કાર્યસ્થળ પર દોડની સાથ ઘોડાની તસવીર અથવા સૂર્ય નારાયણ ના રથ સાથે ની તસ્વીર લાકડાની કાર્યક્ષેત્રમાં સફળતા સંગ્રહ છે. આ તમારા કાર્ય ગતિ પ્રદાન છે. 

સૂર્ય નારાયણ ના રથ સાથે ની જો ઘોડાની તસવીર પૂર્વ દિશામાં મુકવામાં આવે તો તે વધારે સારું ફળ પણ આપે છે. 

દોડતા ઘોડાને પ્રગતિ અને શક્તિ પ્રતીક માનવામાં આવે છે. 

જે વ્યક્તિની નજર આ તસવીરો પરની કામગીરી છે તે તેના કાર્યકારી પણ છે. 

તે વ્યક્તિની કાર્યક્ષેત્રમાં વધારો થાય છે. 

તમે ઘોડાની જોડીની ખરીદી કરી શકો છો. 

તેનાથી તમે ઋણથી મુક્તિ મેળવો છો. 

ઘોડાની તસવીર ફોટોગ્રાફી ધ્યાન ધ્યાન રાખો તસવીરમાં ઘોડા ક્રોધિત નથી. 

ઘોડાની તસવીર પ્રસન્નિષ્ઠ મુદ્રા લગાગો. 

એક વાત તો તે પણ ધ્યાન રાખશો નહીં તસવીર એકલા પણ ટૂટી-ફૂટી નહીં. 

પરંતુ ખાસ ધ્યાન આપશો કે ક્યારે પણ એકશન ઘોડાની તસવીર ન ફોટોશો. 

ક્રિયાઓ ઘોડાની તસવીર અથવા સૂર્ય નમસ્કાર ના સાત ઘોડા ના રથ સાથે ની તસ્વીર મુકવા થી સૂચક ઊર્જા છે.
आपका अपना पंडित प्रभुलाल पी. वोरिया, क्षत्रिय राजपूत जडेजा कुल गुरु का " जय द्वारकाधीश"
पंडित प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जडेजा कुल गुरु :-
प्रोफेस्सिनोल ज्योतिष एक्सपर्ट :-
-: 1987 वर्ष से ऊपर ज्योतिष का अनुभव  :-
श्री सरस्वती ज्योतिष कार्यालय
(2 गोल्ड मेडलिस्ट ज्योतिष और वास्तु साईंन्स )
" श्री आलबाई निवास  ", महा प्रभुजी बैठक के पास ,
एस टी. बस स्टेसन के सामने,  बैठक रोड ,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Vist us at: www.sarswatijyotish.com
Mob. Number :+91- 9427236337, + 91-9426633096  ,
Skype : astrologer85

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..

रविवार, 24 नवंबर 2024

|| शंख और उसकी शक्ति , अपने पूर्वजों के चित्र यहां न लगाएं , सूर्य और वास्तु , सुखी जीवन ओर वास्तु शास्त्र , चिमनी को सही दिशा में लगा ||

सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता,  किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........

जय द्वारकाधीश

 || शंख और उसकी शक्ति , अपने पूर्वजों के चित्र यहां न लगाएं , सूर्य और वास्तु , सुखी जीवन ओर वास्तु शास्त्र ||

        

        शंख ध्वनि से रोग प्रतिरोधक शक्ति बढ़ती है। 

        मानसिक तनाव, ब्लडप्रेशर, मधुमेह, नाक, कान और पाचन से संबंधित रोगों में रक्षा होती है। 

        पूजा - पाठ के बाद शंख में भरा जल श्रद्धालुओं पर छिड़का जाता है और उसे हम पीते भी हैं। 

        इसमें कीटाणुनाशक शक्ति होती ही है, साथ ही इसमें गंधक, फास्फोरस और कैल्शियम के तत्व भी होते हैं।


Rudradivine Shankh Blowing Shank Big Size AAA Quality Natural Vamavarti 5.5 inch with Brass Stand

Visit the RUDRADIVINE Storehttps://www.amazon.in/Rudradivine-Blowing-Quality-Natural-Vamavarti/dp/B09B62DV7L?pd_rd_w=tayAH&content-id=amzn1.sym.2fa5ef78-d215-4b54-bdb7-fa3d3620b822&pf_rd_p=2fa5ef78-d215-4b54-bdb7-fa3d3620b822&pf_rd_r=3TPYSJF2Q2KX66VQBRP0&pd_rd_wg=beeku&pd_rd_r=45aceba0-65b8-4a43-aca1-6a130fab70fa&pd_rd_i=B09B62DV7L&psc=1&linkCode=ll1&tag=blogger0a94-21&linkId=50b2e06936a6df451995ac6becb6b421&language=en_IN&ref_=as_li_ss_tl

        क्या शंख हमारे सभी प्रकार के कष्ट दूर कर सकता है? 

        भूत - प्रेत और राक्षस भगा सकता है? 

        क्या शंख में ऐसी शक्ति है कि वह हमें धनवान बना सकता है? 

        क्या शंख हमें शक्तिशाली व्यक्ति बना सकता है? 

        पुराण कहते हैं कि सिर्फ एकमात्र शंख से यह संभव है। 

        शंख की उत्पत्ति भी समुद्र मंथन के दौरान हुई थी।


        शिव को छोड़कर सभी देवताओं पर शंख से जल अर्पित किया जा सकता है। 

        शिव ने शंखचूड़ नामक दैत्य का वध किया था अत: शंख का जल शिव को निषेध बताया गया है।



शंख से वास्तु दोष का निदान :-

       शंख से वास्तु दोष भी मिटाया जा सकता है। 

        शंख को किसी भी दिन लाकर पूजा स्थान पर पवित्र करके रख लें और प्रतिदिन शुभ मुहूर्त में इसकी धूप - दीप से पूजा की जाए तो घर में वास्तु दोष का प्रभाव कम हो जाता है। 

        शंख में गाय का दूध रखकर इसका छिड़काव घर में किया जाए तो इससे भी सकारात्मक उर्जा का संचार होता है।



Divine Harmony: Jellybean Retails Vamavarti Original Engraved Loud Blowing Shankh with Brass Stand|Conch For Pooja - 350 grm, 6 Inch (Size Guarantee - Quality Matters)

Visit the Jellybean Retails Storehttps://www.amazon.in/dp/B0DS9NC8RL?psc=1&pd_rd_i=B0DS9NC8RL&pd_rd_w=j8A1t&content-id=amzn1.sym.a67825cd-bf53-4190-b32f-f5084546a8c2&pf_rd_p=a67825cd-bf53-4190-b32f-f5084546a8c2&pf_rd_r=7AQZPP4SCPVPNCSM9JA9&pd_rd_wg=AUXqy&pd_rd_r=471ccc52-0c87-4bfa-9640-fcac32c2f3af&s=kitchen&sp_csd=d2lkZ2V0TmFtZT1zcF9kZXRhaWwy&linkCode=ll1&tag=blogger0a94-21&linkId=e096bc05fe5c7331fc1ed6f2df12960d&language=en_IN&ref_=as_li_ss_tl

उद्धरिण्या जलं ग्राह्यं जले शखं न मज्जयेत्।

      शंखस्य पृष्ठसंलग्नं जलं पापकरं ध्रुवम्।।       

मंदिरों में आरती पूर्ण होते ही, आरती में उपस्थित  भक्तों को शंख जल से अभिसिंचित किया जाता है, पुजारी को चाहिए कि वह शंख को पानी के पात्र में न डुबोकर ,पात्र से शंख में जल डालकर छिड़काव करें। 

        क्योंकि शंख का पृष्ठभाग अशुद्ध माना जाता है! शंख जल के स्पर्श से ही अमंगलों का नाश और मंगल की प्राप्ति होती है।

  || विष्णु भगवान की जय हो ||


************

अपने पूर्वजों के चित्र यहां न लगाएं

वरना होगा बुरा, जानिए 5 बातें

घर में अपने मृतकों के चित्र कहां लगाएं और कहां नहीं लगाएं इस संबंध में वास्तु शास्त्र में स्पष्ट उल्लेख मिलता है। 

गलत स्थान पर चित्र लगाने का बुरा असर होता है। 

अत: अपने मृतकों या पूर्वजों के चित्र आप उचित‍ स्थान पर ही लगाएं। 

आओ जानते हैं कुछ खास 5 बातें।
 

यहां कभी ना लगाएं:-


1 - कभी भी परिवार के मृत व्यक्तियों का चित्र देवी और देवताओं के साथ न लगाएं या रखें, क्योंकि देवी या देवता पितरों से बढ़कर होते हैं। 

ऐसा करने से देवदोष होता है।
 
2 - पूर्वजों के चित्र ब्रह्म अर्थात मध्य स्थान में कभी नहीं लगाना चाहिए क्योंकि इससे मान-सम्मान की हानि होती है। 

पश्चिम या दक्षिण में लगाने से संपत्ति की हानि होती है। 

उत्तर, ईशान और पूर्व दिशा में किस स्थिति में लगाना चाहिए यह नीचे देखें।
 
3 - पितरों की तस्वीर घर में सभी जगह नहीं लगाना चाहिए। 

इसे शुभ नहीं माना  जाता है। 

इससे तनाव बना रहता है।

4 - यह भी कहा जाता है कि कभी भी मृत लोगों की तस्वीर जीवित लोगों के साथ ना लगाएं इससे नकारात्मकता फैलती है।
 
5 - पूर्वजों की तस्वीर को बैठक, शयनकक्ष और रसोई घर में भी नहीं लगाना जाहिए। 

इससे पूर्वजों का अपमान होता है और घर में तनाव का माहौल बना रहता है।
 
6 - पितरों की तस्वीर को कभी भी लटकते हुए या झुलते हुए नहीं लगाना चाहिए। 

मान्यता है कि इससे व्यक्ति का जीवन भी लटकता और झुलता रहता है।

यहां लगाएं तस्वीर:-

1 - कुछ वास्तु शास्त्रीयो के अनुसार यदि घर में पूजा - पाठ का स्थान ईशान कोण ( उत्तर - पूर्व ) में है तो पितरों की तस्वीर को पूर्व में लगा सकते हैं। 

वहीं, यदि पूजा स्थल पूर्व दिशा में हो तो तस्वीर ईशान में लगा सकते हैं। 

यदि पूजा घर से भिन्न किसी कमरे में पूर्वर्जों की तस्वीर लगा रहे हैं तो उत्तर दिशा की दिवार पर लगा सकते हैं जिससे की पूर्वर्जों का चेहरा दक्षिण की ओर रहेगा।
 
2 - हालांकि हम आपको यहां सलाह देना चाहेंगे कि आप अपने पूर्वर्जों की तस्वीर घर की दक्षिण दीवार पर लगाएं। आप इसे घर का दक्षिण पश्‍चिम का कोना मान लीजिए। 

अगर दक्षिण नहीं मिल पा रहा है तो आप पश्‍चिम के कोने में लगा सकते हैं। 

मतलब यह कि उनका मुख पूर्व या उत्तर में होना चाहिए।
 
3 -  घर के किसी एक ही स्थान पर ही पूर्वजों की तस्वीर लगाएं। 

वह स्थान ऐसा होना चाहिए तो कि दिशादोष से मुक्त हो।
 
4 - जब भी तस्वीर लगाएं तो तस्वीर के नीचे किसी लकड़ी के गत्ते का सपोट लगाना चाहिए जिससे तस्वीर लटकी या झुलती हुई नजर नहीं आती है।
 
5 - घर के पूर्वजों का चित्र सिर्फ आपके देखने के लिए है किसी दूसरे के लिए नहीं। 

अत: उसे उस स्थान पर ही लगाएं जहां पर किसी अतिथि की नजर ना पड़े। 

आप भी उन्हें प्रतिदिन न देखें तो ही अच्छा है। 

यह सही है कि आपकी भावनाएं उनसे जुड़ी है लेकिन उन्हें प्रतिदिन याद करने से आपके भविष्य पर इसका बुरा असर होगा। 

मान्यता है कि हर वक्त पूर्वजों को याद करते रहने से मन में उदासी और निराशा की भावना का विकास होता है।

************

सूर्य और वास्तु 


कौन सा समय किस काम के लिए होता है शुभ?

सूर्य, वास्तु शास्त्र को प्रभावित करता है इसलिए जरूरी है कि सूर्य के अनुसार ही हम भवन निर्माण करें तथा अपनी दिनचर्या भी सूर्य के अनुसार ही निर्धारित करें।

1 सूर्योदय से पहले रात्रि 3 से सुबह 6 बजे का समय ब्रह्म मुहूर्त होता है। 

इस समय सूर्य घर के उत्तर-पूर्वी भाग में होता है। 

यह समय चिंतन-मनन व अध्ययन के लिए बेहतर होता है।

2  सुबह 6 से 9 बजे तक सूर्य घर के पूर्वी हिस्से में रहता है इसी लिए घर ऐसा बनाएं कि सूर्य की पर्याप्त रौशनी घर में आ सके।

3  प्रात: 9 से दोपहर 12 बजे तक सूर्य घर के दक्षिण - पूर्व में होता है। 

यह समय  भोजन पकाने के लिए उत्तम है। 

रसोई घर व स्नानघर गीले होते हैं। 

ये ऐसी जगह होने चाहिए, जहां सूर्य की रोशनी मिले, तभी वे सुखे और स्वास्थ्यकर हो सकते हैं।

4  दोपहर 12 से 3 बजे तक विश्रांति काल ( आराम का समय ) होता है। 

सूर्य अब दक्षिण में होता है, अत: शयन कक्ष इसी दिशा में बनाना चाहिए।

5  दोपहर 3 से सायं 6 बजे तक अध्ययन और कार्य का समय होता है और सूर्य दक्षिण - पश्चिम भाग में होता है।

अत: यह स्थान अध्ययन कक्ष या पुस्तकालय के लिए उत्तम है।

6 सायं 6 से रात 9 तक का समय खाने, बैठने और पढऩे का होता है इस लिए घर का पश्चिमी कोना भोजन या बैठक कक्ष के लिए उत्तम होता है।

7  सायं 9 से मध्य रात्रि के समय सूर्य घर के उत्तर - पश्चिम में होता है। 

यह स्थान शयन कक्ष के लिए भी उपयोगी है।

8  मध्य रात्रि से तड़के 3 बजे तक सूर्य घर के उत्तरी भाग में होता है। 

यह समय अत्यंत गोपनीय होता है यह दिशा व समय कीमती वस्तुओं या जेवरात आदि को रखने के लिए उत्तम है।

************

सुखी जीवन ओर वास्तु शास्त्र

# जीवन मे अच्छी संतान आप चाहते हैं तो  वास्तु शास्त्र के अनुसारभगवान श्री कृष्ण के बाल गोपाल की फोटो अपने  पूजा स्थल में में लगाएं!

# ईशान कोण में पूजा स्थल में भगवान श्री कृष्ण की फोटो  विधिवत  लगाकर  सश्रद्ध पूजा करें! 

#   उत्तमसंतान की प्राप्ति हेतुद्वादश अक्षर मंत्र ओम नमो भगवते वासुदेवाय का आस्था श्रद्धा और समर्पण से जाप करें!

# कोई कारण से संतान नहीं हो पा रही हो तो भगवान श्री कृष्ण को याद करते हुए अत्यंत श्रद्धा के साथ संतान गोपाल मंत्र का जाप करें ! 

# अगर आपके परिवार में नये मेहमान का आगमन होने वाला है तो भगवान श्री कृष्ण की फोटो शयन कक्ष में जरुर लगायें ! 

# जीवन में भी अच्छे मित्र बनाने तो आपको कृष्ण और सुदामा की फोटो अपने  ड्राइंग रूम में लगाएं!

# अगर आपके बच्चों के साथ आपसी सम्बन्धों में कोई समस्या है तो  मां यशोदा और भगवान श्री कृष्ण की फोटो शयन कक्ष में जरुर लगायें !

#  भगवान श्री कृष्ण आजीवन   श्री गायत्री मंत्र के  उपासक  रहे! 

पूर्व  दिशा की की दीवारों पर शुभ गायत्री मंत्र को  लिखवाए योगकारक होगा!

# वास्तु संबंधित बहुत  दोष हो तो  तो गौ माता की नियमित आस्था पूर्वक सेवा करें! 

श्री कृष्ण जी को गाय गायों से विशेष लगाव रहा!  

बाल्यावस्था से श्री कृष्ण गोपा लो  और गायों  के ही बीच रहे!

# स्वयं के सत्कर्म परमार्थ महान पुरुषार्थ  बड़ों का आशीष   प्रबल भाग्य  नियामक होते हैं!

************

चिमनी को सही दिशा में लगाकर ज्यादा लाभ अर्जित करें


" चिमनी को सही दिशा में लगाकर ज्यादा लाभ अर्जित करें "

& क्या आपका *व्यापार* ठीक नही चल रहा है ???

क्या आय से अधिक व्यय होता है ???

क्या बैंकों का *कर्ज* बड़ते चला जा रहा है  ???

& अगर आप उपरोक्त परेशानियों से जूझ रहे हैं तो अपने निर्माण कार्य का *वास्तु निराकरण* कराईये !!

& फेक्टरी के अंदर अगर *वास्तुशास्त्र* के विपरीत निर्माण किया जाता है तो उसके दुष्परिनाम भी भोगने होते हैं !!

& वास्तुशास्त्र में हर वस्तु का अपना गुण ,धर्म और तत्व होता है !!

& वास्तुशास्त्र में हमेशा नेऋत्य कोण [दक्षिण-पश्चिम] कोण को सबसे ऊँचा और भारी करने का विधान है  !!

& वास्तुशास्त्र के अनुसार *समृद्धि* इशान कोण [ उत्तर - पूर्व ] से आती है और नेऋत्य कोण [ दक्षिण - पश्चिम ] से बाहर निकलती है !!

& इस लिए *समृद्धि* के आने के मार्ग को हमेशा खुला रखना चाहिए और जाने के मार्ग को ऊँचा ,भारी और तरह तरह के अवरोध लगाना चाहिए 

& फेक्टरी में लगने वाली चिमनी सबसे ऊँचा होने के साथ ही साथ भारी भी होता है !!

& इस लिए चिमनी को हमेशा नेऋत्य कोण [ दक्षिण - पश्चिम ]  दक्षिण या आग्नेय कोण में लगाना चाहिए !!

& अगर चिमनी या ट्रांसफार्मर इशान कोण में लग जाती है तो मालिक के उपर कर्जे बड़ते चले जाते हैं ,फेक्टरी में नुकसान बना रहता है ,अंत में मालिक को दिवालिया होना पड़ता है !!

& अगर आप नया निर्माण करने जा रहे हैं तो मशीनों को इस तरह लगायें जिससे वास्तु के नियमों का पूरी तरह से पालन हो !!


!!!!! शुभमस्तु !!!

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305

(GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Skype : astrologer85 WeB:https://sarswatijyotish.com/

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏


ऐसा ही सोते है भाग्यशाली और चांदी के उपाई :

ऐसा ही सोते है भाग्यशाली और चांदी के उपाई  ऐसा ही सोते है भाग्यशाली और चांदी के उपाई  अगर आप ऐसे सोते हैं तो होंगे भाग्यशाली-----क ्यों है द...